ગુજરાતના આ જિલ્લામાં 17 દિવસથી નથી એક પણ કોરોનાનો કેસ, જાણો કેટલા દર્દી થયા સાજા ? હવે ગ્રીન ઝોનમાં જઈ શકે

<strong>નર્મદાઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થી રહ્યો છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક જ જિલ્લો એવી છે, જ્યાં આજ દિવસ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સિવાય કેટલાક જિલ્લાઓ એવા છે, જેમણે કોરોનાને મ્હાત આપી છે. આજે આપણે આવા જ એક જિલ્લાની વાત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા

from surat https://ift.tt/2SQESi8
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments