દક્ષિણ ગુજરાતના આ જિલ્લા માટે રાહતના સમાચાર, 4 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત https://ift.tt/eA8V8J વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દર્દીઓ પણ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે વલસાડમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ચારેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મળતી વિગતો પ્રમાણે ગોદાલનગરના પ્રથમ 3 દર્દીઓ અને ઉમરસાડીના 1 દર્દીએ કોરોનાને મ્હાત May 26, 2020 at 08:24AM surat
<strong>વલસાડઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દર્દીઓ પણ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે વલસાડમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ચારેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મળતી વિગતો પ્રમાણે ગોદાલનગરના પ્રથમ 3 દર્દીઓ અને ઉમરસાડીના 1 દર્દીએ કોરોનાને મ્હાત
from surat https://ift.tt/3d1LsKI
https://ift.tt/eA8V8J {
0 Comments