સુરતના હજીરામાં કામદારોએ વતન જવાને લઈને હંગામો કરી પોલીસ પર પથ્થરમારો કર્યો, 4 ટીયર ગેસના સેલ છોડાયા

સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અલગ-અલગ રાજ્યોના ફસાયેલા લોકોને પોતાના વતન લઈ જવામાં આવી રહ્યાં છે. જોકે આજે સુરતમાં હજીરાના મોરાગામ ખાતે કામદારો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરીને હંગામો કર્યો હતો. આ ઘટના જાણી થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

from surat https://ift.tt/3bidjoj
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments