સુરતમાં વતન જવાની માંગ સાથે શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખેરવા ટિયરગેસના સેલ છોડાયા

સુરત: સુરતના પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા. ટોળાએ પથ્થર મારો કર્યો હતો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/2SzUnL8" width="631" height="381" scrolling="no"></iframe> કડોદરા રોડના વરેલી ગામ

from surat https://ift.tt/3b17ATB
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments