<strong>સુરત:</strong> ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન સુરતમાં ફસાયેલા લોકોને વતન જવાની છૂટ આપી છે. જોકે, સૌરાષ્ટ્ર જવા માટે લોકોનો ઘસારો વધી જતાં લોકોને બસ મળવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર જવા માટે લોકોનો ઘસારો
from surat https://ift.tt/2yTX5nX
https://ift.tt/eA8V8J

0 Comments