<strong>સુરતઃ</strong> ગુજરાતમાં લોકડાઉનના કારણે ગુટખા-પાન-મસાલાનું વેચાણ બંધ હોવાથી તેના બંધાણીઓની હાલત ખરાબ છે. આ બંધાણીઓ મોં માગ્યા દામ આપીને ગુટખા-પાન-મસાલા ખરીદે છે ત્યારે તેમની ગરજનો લાભ લેવા માટે કેટલાક લોકો જાત જાતના નુસખા અજમાવીને ગુટખા-પાન-મસાલા વેચે છે. આવી જ એક ઘટનામાં સુરત ભટારમાં ડેરીની આડમાં ગુટખાનું વેચાણ કરાતું હતું. પોલીસે
from surat https://ift.tt/2yUQYQe
https://ift.tt/eA8V8J

0 Comments