ગુજરાત માટે રાહતના સમાચારઃ વધુ એક જિલ્લો થયો કોરોનામુક્ત, જાણો વિગત

<strong>ભરુચઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભરુચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ભરુચ કોરોનામુક્ત થઈ ગયો છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે

from surat https://ift.tt/3b6Ds9m
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments