સુરત: ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું દુઃખદ નિધન

<strong>સુરતઃ</strong> રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધીનું દુઃખદ નિધન થયું છે. 95 વર્ષની વયે સુરતની સિવિલ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે, પતિ કનુભાઈ ગાંધીના નિધન બાદ સુરતના ભીમરાડ ગામમાં તેઓ રેહતા હતા. ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ડો. શિવાલક્ષ્મી ઘરમાં પડી ગયા હતા. આ પછી સાતેક

from surat https://ift.tt/2YFVCMJ
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments