સુરતમાં શાકભાજીનો વેપારી કોરોનાની ઝપેટમાં આવ્યો, કેટલા લોકોને કરાયા કોરેન્ટાઈન? જાણો https://ift.tt/eA8V8J સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં શાકભાજીનો વેપારી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. અત્યારે સુધીમાં સુરતના સરદાર માર્કેટ સાથે સંકળાયેલા 13થી વધુ વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે જ્યારે સમગ્ર સુરતમાં શાકભાજી વેચનારા 25થી વધુ ફેરિયાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સુરતના પરવટ ગામમાં આવેલી કૃષ્ણ કૃપા સોસાયટીમાં May 22, 2020 at 03:32AM surat

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સુરતમાં શાકભાજીનો વેપારી કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. અત્યારે સુધીમાં સુરતના સરદાર માર્કેટ સાથે સંકળાયેલા 13થી વધુ વ્યક્તિઓ પોઝિટિવ આવી ચૂક્યા છે જ્યારે સમગ્ર સુરતમાં શાકભાજી વેચનારા 25થી વધુ ફેરિયાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સુરતના પરવટ ગામમાં આવેલી કૃષ્ણ કૃપા સોસાયટીમાં

from surat https://ift.tt/2Tvmr2F
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments