સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ખુલી ગઈ ઓફિસો, જાણો પછી શું થયું? https://ift.tt/eA8V8J સુરતઃ મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં ગુજરાતમાં અનેક વેપાર-ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-વેપારમાં છૂટછાટ આપવામાં આવી છે. May 21, 2020 at 05:55AM surat
<strong>સુરતઃ</strong> મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં ગુજરાતમાં અનેક વેપાર-ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-વેપારમાં છૂટછાટ આપવામાં આવી છે.
from surat https://ift.tt/2TGembJ
https://ift.tt/eA8V8J {
0 Comments