અમદાવાદમાં ફરજ બજાવીને ભરુચ આવેલા બે SRP જવાનને થયો કોરોના, જાણો વિગત

<strong>ભરુચઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચમાં એસ.આર.પી.ના બે જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાલિયાના રૂપનગર ખાતે આવેલ એસ.આર.પી. કેમ્પના બે જવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. બંન્ને જવાન અમદાવાદમાં ફરજ પર ગયા હતા. આ પછી તેમને કોરોના થયો છે. નોંધનીય છે કે, ભરુચમાં ગઈ

from surat https://ift.tt/2SWUmRI
https://ift.tt/eA8V8J

Post a Comment

0 Comments