ગુજરાતના આ મોટા શહેરમાં પરમિટનો દારૂ લેવા લાગી લાંબી લાઈન, કેટલાં લોકોને ટોકન અપાયાં તે જાણીને ચોંકી જશો https://ift.tt/eA8V8J સુરતઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરીને અનલોક-1નો અમલ શરૂ કરી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરી દેવાયો છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે જે છૂટછાટો જાહેર કરી છે તેમાં વાઈન શોપ્સને પણ ખુલ્લી મૂકવાની મંજૂરી આપી June 01, 2020 at 04:31AM surat
<strong>સુરતઃ</strong> કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તારોને બાદ કરતાં તમામ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી લેવાની જાહેરાત કરીને અનલોક-1નો અમલ શરૂ કરી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરી દેવાયો છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે જે છૂટછાટો જાહેર કરી છે તેમાં વાઈન શોપ્સને પણ ખુલ્લી મૂકવાની મંજૂરી આપી
from surat https://ift.tt/3gCs3Cl
https://ift.tt/eA8V8J {
0 Comments