નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના આ દરિયા કિનારે પડ્યો છૂટો છવાયો વરસાદ, કયો વિસ્તાર કરાવાશે ખાલી? જાણો વિગત https://ift.tt/eA8V8J વલસાડઃ ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે વલસાડના તિથલમાં ખૂબ જ હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નિસર્ગને લઈને વલસાડ જીલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા તંત્ર પોહોચ્યું છે. June 02, 2020 at 04:28AM surat
<strong>વલસાડઃ</strong> ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે વલસાડના તિથલમાં ખૂબ જ હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નિસર્ગને લઈને વલસાડ જીલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા તંત્ર પોહોચ્યું છે.
from surat https://ift.tt/2zJQxch
https://ift.tt/eA8V8J {
0 Comments