સુરતમાં કોરોનાથી વધુ 11 લોકોના મોત સાથે આજનો કુલ મૃત્યુઆંક પહોંચ્યો 16 પર https://ift.tt/eA8V8J સુરત: સુરતમાં સોમવારે મોડી રાત્રે કોરોનાથી વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં એક જ દિવસમાં 16 લોકોને કોરોના ભરખી ગયો. અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાથી 355 લોકોના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં કુલ મોત 317, સુરત ડિસ્ટ્રિક્ટમાં 38 મોત થયા છે. સુરત શહેરમાં આજે કોરોનાના નવા 207 કેસ અને ગ્રામ્યમાં July 13, 2020 at 03:59PM surat

સુરત: સુરતમાં સોમવારે મોડી રાત્રે કોરોનાથી વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરતમાં એક જ દિવસમાં 16 લોકોને કોરોના ભરખી ગયો. અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાથી 355 લોકોના મોત નિપજ્યા છે. સુરત શહેરમાં કુલ મોત 317, સુરત ડિસ્ટ્રિક્ટમાં 38 મોત થયા છે. સુરત શહેરમાં આજે કોરોનાના નવા 207 કેસ અને ગ્રામ્યમાં

from surat https://ift.tt/2OhxDNs
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments