ગુજરાતમાં કોરોનાનું નવું એપીસેન્ટર બન્યું આ શહેર, શહેર-જિલ્લામાં 355નાં મોતથી ખળભળાટ https://ift.tt/eA8V8J સુરતઃ અમદાવાદ પછી હવે સુરત રાજ્યમાં કોરોનાના નવા એપીસેન્ટર તરીકે ઉભર્યું છે. સુરતમાં કોરોનાના કારણે સોમવારે મોડી સાંજે વધુ 10 દર્દીઓનાં મોત થતાં લોકોમાં ફફડાટ વધ્યો છે. સાંજે નોંધાયેલાં 10 મોત સાથે સુરતમાં કોરોનાથી એક જ દિવસમાં કુલ 16નાં મોત થયાં છે. સોમવારે કોરોનાના કારણે થયેલાં 16 મોત સાથે  સુરત July 14, 2020 at 03:43AM surat

<strong>સુરતઃ</strong> અમદાવાદ પછી હવે સુરત રાજ્યમાં કોરોનાના નવા એપીસેન્ટર તરીકે ઉભર્યું છે. સુરતમાં કોરોનાના કારણે સોમવારે મોડી સાંજે વધુ 10 દર્દીઓનાં મોત થતાં લોકોમાં ફફડાટ વધ્યો છે. સાંજે નોંધાયેલાં 10 મોત સાથે સુરતમાં કોરોનાથી એક જ દિવસમાં કુલ 16નાં મોત થયાં છે. સોમવારે કોરોનાના કારણે થયેલાં 16 મોત સાથે  સુરત

from surat https://ift.tt/307zBoX
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments