ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 179 મોત પૈકી માત્ર આ એક જ શહેરમાં 100 લોકોએ જીવ ગુમાવ્યો https://ift.tt/eA8V8J સુરતઃ 19થી 25 જુલાઈના સાત દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસને કારણે 179 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોના મોત થયા છે. આમ જોવા જઈએ તો છેલ્લા સાત દિવસમાં કુલ મોતના 56 ટકા મોત એકલા સુરત શહેરમાં થયા છે. આ આંકડો માત્ર સુરત જ નહીં July 27, 2020 at 01:36AM surat
<strong>સુરતઃ</strong> 19થી 25 જુલાઈના સાત દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસને કારણે 179 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોના મોત થયા છે. આમ જોવા જઈએ તો છેલ્લા સાત દિવસમાં કુલ મોતના 56 ટકા મોત એકલા સુરત શહેરમાં થયા છે. આ આંકડો માત્ર સુરત જ નહીં
from surat https://ift.tt/3jFvAB7
https://ift.tt/eA8V8J {
0 Comments