ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોનાએ લીધો ભોગ, બે ટર્મ માટે ધારાસભ્ય રહેલા નેતાનું નિધન https://ift.tt/eA8V8J નવસારીઃ કોરોનાનો ભરડો મજબૂત બનતો જાય છે અને અનેક રાજકારણીઓ કોરોનાનો ભોગ બન્યા છે ત્યારે એક દુઃખદ ઘટનામાં નવસારીના જલાલપોરના ભૂતપૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યુ થયું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. વસંત પટેલ છેલ્લા પાંચ દિવસથી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પણ છેલ્લા બે July 22, 2020 at 04:06AM surat
<strong>નવસારીઃ</strong> કોરોનાનો ભરડો મજબૂત બનતો જાય છે અને અનેક રાજકારણીઓ કોરોનાનો ભોગ બન્યા છે ત્યારે એક દુઃખદ ઘટનામાં નવસારીના જલાલપોરના ભૂતપૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યુ થયું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. વસંત પટેલ છેલ્લા પાંચ દિવસથી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પણ છેલ્લા બે
from surat https://ift.tt/39gQ0vD
https://ift.tt/eA8V8J {
0 Comments