સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને વેપારીઓએ શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો હાલ, સુરતમાં આવી રહ્યા છે. દરરોજ સરેરાશ 250 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવે છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાંદેર-અડાજણ વિસ્તારમાં દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે. કોરોનાનાં કેસ વધતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં July 16, 2020 at 04:06AM surat

<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો હાલ, સુરતમાં આવી રહ્યા છે. દરરોજ સરેરાશ 250 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવે છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાંદેર-અડાજણ વિસ્તારમાં દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી છે. કોરોનાનાં કેસ વધતા વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવામાં

from surat https://ift.tt/2OxFmXy
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments