સુરતઃ હીરાના વેપારીને થયો કોરોના, પછી ભર્યું એવું પગલું કે સાંભળીને લાગી જશે આંચકો https://ift.tt/eA8V8J સુરતઃ શહેરના હીરાના વેપારીએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. સુરતમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ છે. 63 વર્ષીય હીરાના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. વૃદ્ધે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો છે. વૃદ્ધ સવારે એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. July 10, 2020 at 07:56AM surat

<strong>સુરતઃ</strong> શહેરના હીરાના વેપારીએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. સુરતમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ છે. 63 વર્ષીય હીરાના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. વૃદ્ધે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો છે. વૃદ્ધ સવારે એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા.

from surat https://ift.tt/3feNckU
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments