સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા જ્યંતિ રવિને મોકલાયાં, સાત દિવસ સુરતમાં રહીને શુ કરશે ? જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ચોંકી ઉઠેલી વિજય રૂપાણી સરકારે તાકીદનાં પગલાં ભરવા માંડ્યાં છે. સુરત માટે ખાસ પ્લાન બનાવવા રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિને તાબતડોબ સુરત મોકલાયાં છે. જ્યંતિ રવિ 7 દિવસ સુધી સુરતમાં ધામા નાંખશે અને સુરતને કોરોનામુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન July 02, 2020 at 04:42AM surat
<strong>સુરતઃ</strong> સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ચોંકી ઉઠેલી વિજય રૂપાણી સરકારે તાકીદનાં પગલાં ભરવા માંડ્યાં છે. સુરત માટે ખાસ પ્લાન બનાવવા રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિને તાબતડોબ સુરત મોકલાયાં છે. જ્યંતિ રવિ 7 દિવસ સુધી સુરતમાં ધામા નાંખશે અને સુરતને કોરોનામુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન
from surat https://ift.tt/2VTZ8B1
https://ift.tt/eA8V8J {
0 Comments