કોરોના મહામારીમાં ઇંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, જાણો કોની સંડોવણી આવી બહાર? https://ift.tt/eA8V8J અમદાવાદઃ કોરોનાની મહામારીમાં કેટલાક કાળા બજારીયાઓ કોરોનાની દવાના નામે કાળો કારોબાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. કોરોનાના દર્દીનો જીવ બચાવવા જરૂરી ઈંજેક્શનની કાળાબજારીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ટોસીલીઝુમેબ ઈંજેક્શનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના કર્મચારી ઘનશ્યામ વ્યાસની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જોકે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઘનશ્યામ વ્યાસ નામની કોઈ July 09, 2020 at 02:14AM surat
<strong>અમદાવાદઃ</strong> કોરોનાની મહામારીમાં કેટલાક કાળા બજારીયાઓ કોરોનાની દવાના નામે કાળો કારોબાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. કોરોનાના દર્દીનો જીવ બચાવવા જરૂરી ઈંજેક્શનની કાળાબજારીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ટોસીલીઝુમેબ ઈંજેક્શનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના કર્મચારી ઘનશ્યામ વ્યાસની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જોકે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઘનશ્યામ વ્યાસ નામની કોઈ
from surat https://ift.tt/2ZXpraG
https://ift.tt/eA8V8J {
0 Comments