સુરતઃ કોરોનાથી મંદી આવતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાને નદીમાં કૂદીને કર્યો આપઘાત https://ift.tt/eA8V8J સુરતઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક યુવાને ધંધામાં મંદી આવતા આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને કારણે સુરતમાં હીરા ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. જેને કારણે અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે સુરતમાં મંદીને કારણ આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. હીરા વ્યવસાય July 17, 2020 at 02:55AM surat
<strong>સુરતઃ</strong> શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક યુવાને ધંધામાં મંદી આવતા આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને કારણે સુરતમાં હીરા ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. જેને કારણે અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે સુરતમાં મંદીને કારણ આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. હીરા વ્યવસાય
from surat https://ift.tt/2DTYZr7
https://ift.tt/eA8V8J {
0 Comments