ગુજરાતના આ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં ભરાઈ શાકમાર્કેટ, પછી શું થયું? જાણો વિગત https://ift.tt/eA8V8J ભરૂચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના કન્ટેન્મેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ભરાયેલી શાક માર્કેટમાં લોકો પણ બિંદાસ્ત ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, આ અંગે નગર પાલિકાના જાણ થતાં શાકમાર્કેટ બંધ કરાવમાં July 24, 2020 at 03:11AM surat
<strong>ભરૂચઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના કન્ટેન્મેન્ટ ઝોનમાં શાકમાર્કેટ ભરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ભરાયેલી શાક માર્કેટમાં લોકો પણ બિંદાસ્ત ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે, આ અંગે નગર પાલિકાના જાણ થતાં શાકમાર્કેટ બંધ કરાવમાં
from surat https://ift.tt/3jCd10T
https://ift.tt/eA8V8J {
0 Comments