સુરતમાં કોરોનાના કહેર વચ્ચે શાકભાજી વિક્રેતા અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ, જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ શહેરમાં હાલ, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા કામ કરી રહી છે. દરમિયાન આ બબાલ થઈ હતી. પાલિકા કર્મચારીઓ July 31, 2020 at 04:11AM surat
<strong>સુરતઃ</strong> શહેરમાં હાલ, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ છે. પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારમાં ફરી શાકભાજી વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોરોના સંક્રમણ ઘટાડવા પાલિકા કામ કરી રહી છે. દરમિયાન આ બબાલ થઈ હતી. પાલિકા કર્મચારીઓ
from surat https://ift.tt/2BLgBo9
https://ift.tt/eA8V8J {
0 Comments