સુરતઃ હીરાના કારખાનામાં એક સાથે 12 કારીગરો કોરોના પોઝિટિવ આવતાં કોર્પોરેશને મારી દીધું સીલ, કેટલા દિવસ કારખાનું રહેશે બંધ? https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના એપી સેન્ટર બનેલા સુરતમાં એક સાથે 12 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવતાં આખું કારખાનું સીલ કરવી દેવામાં આવ્યું છે. શહેરના કતારગામ ખાતે આવેલું એસ.નરેશ & કંપની નામનું હીરાનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ માટે કારખાનું સીલ August 29, 2020 at 03:08AM surat

<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના એપી સેન્ટર બનેલા સુરતમાં એક સાથે 12 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવતાં આખું કારખાનું સીલ કરવી દેવામાં આવ્યું છે. શહેરના કતારગામ ખાતે આવેલું એસ.નરેશ & કંપની નામનું હીરાનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ માટે કારખાનું સીલ

from surat https://ift.tt/3jswz6G
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments