સુરતના ગોડાદરાની ખાડીમાં આવ્યું પૂરઃ નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા, કયા નેતા આવ્યા મદદે? https://ift.tt/eA8V8J સુરતઃ ગોડાદરાની ખાડીમાં પૂર આવતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘાડીમાં પૂર ને કારણે પર્વત પાટિયા-ગોડાદરા રોડ વિસ્તારમાં નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા હતા. ફસાયેલી વ્યક્તિએ સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલને ફોન કરતાં તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી August 14, 2020 at 05:04AM surat
<strong>સુરતઃ</strong> ગોડાદરાની ખાડીમાં પૂર આવતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘાડીમાં પૂર ને કારણે પર્વત પાટિયા-ગોડાદરા રોડ વિસ્તારમાં નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા હતા. ફસાયેલી વ્યક્તિએ સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલને ફોન કરતાં તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી
from surat https://ift.tt/345efMu
https://ift.tt/eA8V8J {
0 Comments