સુરત શહેર માટે આંશિક રાહતના સમાચાર, રિકવરી રેટમાં થયો વધારો, જાણો કેટલા લોકો થયા ડિસ્ચાર્જ https://ift.tt/eA8V8J સુરતઃ સુરત જિલ્લા માટે આંશિત રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતમાં કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં રિકવરી રેટ 73 ટકાએ પહોંચ્યો છે. સુરત શહેરમાં શુક્રવારે 309 દર્દીઓ સાજા થયા August 11, 2020 at 12:24AM surat

<strong>સુરતઃ</strong> સુરત જિલ્લા માટે આંશિત રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતમાં કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સુરત શહેરમાં રિકવરી રેટ 73 ટકાએ પહોંચ્યો છે. સુરત શહેરમાં શુક્રવારે 309 દર્દીઓ સાજા થયા

from surat https://ift.tt/3adYbcm
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments