ગુજરાતમાં પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના કયા નેતાને થયો કોરોના? કાર્યકરોમાં ચિંતાનો માહોલ https://ift.tt/eA8V8J વલસાડઃ ગુજરાતમાં આગામી દિવસોમાં 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. વલસાડમાં કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીને લઈને ધમધમાટ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને કોરોના આવતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. દિનેશ પટેલને કોરોના થતાં સારવાર માટે મુંબઈની August 11, 2020 at 04:20AM surat

<strong>વલસાડઃ</strong> ગુજરાતમાં આગામી દિવસોમાં 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. વલસાડમાં કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીને લઈને ધમધમાટ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને કોરોના આવતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. દિનેશ પટેલને કોરોના થતાં સારવાર માટે મુંબઈની

from surat https://ift.tt/3fGJpw0
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments