<strong>ભરુચઃ</strong> નર્મદા નદીમાં ઉપરથી પાણી આવતાં નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને કારણે ભરુચમાં નર્મદાના પાણી ઘૂસી ગયા ગયા છે. ભરુચના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે. સરદાર સરોવર

from surat https://ift.tt/32I9aHF
https://ift.tt/eA8V8J {