ગુજરાતના કયા શહેરમાં પાનના ગલ્લા પર એકઠા થઈ જાહેરમાં થૂંકતા લોકોને પાલિકા કમિશ્નરે આપી ચેતવણી? https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઈ પાલિકા કમિશ્નરે લોકોને ચેતવણી આપી છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આમતેમ ન થુંકે તે માટે ચેતવણી આપી છે. જો લોકો નહીં માને તો એપિડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. સુરતના September 08, 2020 at 10:13AM surat
<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઈ પાલિકા કમિશ્નરે લોકોને ચેતવણી આપી છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લા પર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ આમતેમ ન થુંકે તે માટે ચેતવણી આપી છે. જો લોકો નહીં માને તો એપિડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. સુરતના
from surat https://ift.tt/3lYRgJH
https://ift.tt/eA8V8J {
0 Comments