સુરતઃ 'જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરવા જાઉં છું', રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે આપઘાત પહેલા કોને કર્યો હતો ફોન? https://ift.tt/eA8V8J સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખનું રહસ્યમય મોત થતાં સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર જાગી છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ગઈ કાલે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો September 11, 2020 at 03:03AM surat
<strong>સુરતઃ</strong> રત્નકલાકાર સંઘના પ્રમુખનું રહસ્યમય મોત થતાં સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર જાગી છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ગઈ કાલે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો
from surat https://ift.tt/3ijRd9h
https://ift.tt/eA8V8J {
0 Comments