નવરાત્રિમાં ગરબાના આયોજનને લઈને સુરત પાલિકા કમિશ્નરે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં તમામ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમજ નવરાત્રિમાં ગરબાના આયોજનને મુદ્દે સપ્ટેમ્બરમાં પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવાનું જણાવ્યું હતું. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને લઈને નિવેદન આપ્યું હતું. September 12, 2020 at 04:39AM surat

<strong>સુરતઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં તમામ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમજ નવરાત્રિમાં ગરબાના આયોજનને મુદ્દે સપ્ટેમ્બરમાં પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવાનું જણાવ્યું હતું. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને લઈને નિવેદન આપ્યું હતું.

from surat https://ift.tt/3bUCpLU
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments