ગુજરાતમાં દિવાળી સુધી નહીં ખુલે સ્કૂલો, સુરત-વડોદરાના વાલીઓએ શું કહ્યું? જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શાળાઓનું વેકેશન ખોલવાને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે દિવાળી સુધી સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે September 15, 2020 at 04:31AM surat
<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શાળાઓનું વેકેશન ખોલવાને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે દિવાળી સુધી સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે. જેને કારણે રાજ્યના લાખો વાલીઓ માટે
from surat https://ift.tt/2FxUCmD
https://ift.tt/eA8V8J {
0 Comments