ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા? https://ift.tt/eA8V8J અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગઈ કાલે કોરોનાને મ્હાત આપી હતી. જેથી તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતાં તેઓ પોતાના સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. હવે ચાર દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એપોલો September 16, 2020 at 08:58AM surat

<strong>અમદાવાદઃ</strong> ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગઈ કાલે કોરોનાને મ્હાત આપી હતી. જેથી તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદની એપોલો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતાં તેઓ પોતાના સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા છે. હવે ચાર દિવસ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એપોલો

from surat https://ift.tt/2FsVo4q
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments