Coronavirus: આજે સુરતમાં કેટલા કેસ નોંધાયા, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત, જાણો https://ift.tt/eA8V8J સુરત: ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં આજે 1112 નવા કેસ નોંધાયા જેની સામે 1264 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. સુરત કોર્પોરેશનમાં નવા 169 કેસ નોંધાયા છે. જેની સામે 179 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. October 23, 2020 at 09:31AM surat
સુરત: ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં આજે 1112 નવા કેસ નોંધાયા જેની સામે 1264 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.31 ટકા છે. સુરત કોર્પોરેશનમાં નવા 169 કેસ નોંધાયા છે. જેની સામે 179 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
from surat https://ift.tt/2HyOX0o
https://ift.tt/eA8V8J {
0 Comments