Coronavirus: આજે સુરતમાં કેટલા કેસ નોંધાયા, કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત https://ift.tt/eA8V8J સુરત: ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં આજે 1126 નવા કેસ નોંધાયા જેની સામે 1128 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે. સુરત કોર્પોરેશનમાં નવા 167 કેસ નોંધાયા છે. જેની સામે 171 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. October 20, 2020 at 10:22AM surat

સુરત: ગુજરાતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં આજે 1126 નવા કેસ નોંધાયા જેની સામે 1128 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે. સુરત કોર્પોરેશનમાં નવા 167 કેસ નોંધાયા છે. જેની સામે 171 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

from surat https://ift.tt/2HiZJaW
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments