સુરતમાં કોરોનાને નાથવા કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે, ત્યારે કોરોનાને નાથવા સુરત કોર્પોરેશને નવી સ્ટ્રેટેજી અપનાવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરશે. માર્કેટો, બજારો, ભીડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ કરાશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 4 લોકો ભેગા ન થઇ શકે September 30, 2020 at 10:11PM surat
<strong>સુરતઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે, ત્યારે કોરોનાને નાથવા સુરત કોર્પોરેશને નવી સ્ટ્રેટેજી અપનાવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરશે. માર્કેટો, બજારો, ભીડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ કરાશે. પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે 4 લોકો ભેગા ન થઇ શકે
from surat https://ift.tt/3jjbzjl
https://ift.tt/eA8V8J {
0 Comments