જીજ્ઞેશ દાદાનો રેપિડ ટેસ્ટ નોર્મલ આવ્યો પછી કોરોના હોવાની ખબર કઈ રીતે પડી ? જાણો મહત્વની વિગત https://ift.tt/eA8V8J સુરતઃ જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાને કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર વચ્ચે તેમના ભાઈ ભાર્ગવભાઈએ હવે તેમની તબિયત સારી હોવાના સમાચાર આપ્યા છે. જીજ્ઞેશ દાદાને કોરોના કઈ રીતે થયો તે અંગે અટકળો ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા October 03, 2020 at 01:48AM surat

<strong>સુરતઃ</strong> જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાને કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર વચ્ચે તેમના ભાઈ ભાર્ગવભાઈએ હવે તેમની તબિયત સારી હોવાના સમાચાર આપ્યા છે. જીજ્ઞેશ દાદાને કોરોના કઈ રીતે થયો તે અંગે અટકળો ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા

from surat https://ift.tt/36v7SUe
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments