સુરત મનપાના શાસકોએ આંગણવાડી ભરતીમાં કૌભાંડ આચર્યાનો વિપક્ષનો આરોપ https://ift.tt/eA8V8J સુરત મનપામાં આંગણવાડી ભરતીમાં કૌભાંડનો વિપક્ષ કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો. આંગણવાડીમાં ભરતી કૌભાંડના પગલે ભાજપ-કૉંગ્રેસ આમને-સામને આવી ગયા હતા  કૉંગ્રેસના કૉર્પોરેટર ભાવેશ રબારીએ ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવી મનપા કમિશનરે પત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી હતી. જોકે મનપાના ડેપ્યુટી કમિશનરે કૉંગ્રેસ કૉર્પોરેટરને પાયા વિહોણા ગણાવ્યા હતા. October 30, 2020 at 05:15AM surat

સુરત મનપામાં આંગણવાડી ભરતીમાં કૌભાંડનો વિપક્ષ કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો. આંગણવાડીમાં ભરતી કૌભાંડના પગલે ભાજપ-કૉંગ્રેસ આમને-સામને આવી ગયા હતા  કૉંગ્રેસના કૉર્પોરેટર ભાવેશ રબારીએ ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવી મનપા કમિશનરે પત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરી હતી. જોકે મનપાના ડેપ્યુટી કમિશનરે કૉંગ્રેસ કૉર્પોરેટરને પાયા વિહોણા ગણાવ્યા હતા.

from surat https://ift.tt/31XrlcT
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments