સુરતના આ વિસ્તારના એપાર્ટમેન્ટના રહીશોને મકાન ખાલી કરવા પાલિકાએ ફટકારી નોટિસ? જાણો કારણ https://ift.tt/eA8V8J સુરતઃ કોરોનાની મહામારી વચ્ચે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. ડ્રેનેજ લાઈનમાં મોટો ખાડો પડી જતાં એપાર્ટમેન્ટના RCC રોડમાં તિરાડો પડી ગઈ હતી. જેના કારણે પાલિકાએ નોટિસ ફટકારી હતી. સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી October 04, 2020 at 11:01PM surat

<strong>સુરતઃ</strong> કોરોનાની મહામારી વચ્ચે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. ડ્રેનેજ લાઈનમાં મોટો ખાડો પડી જતાં એપાર્ટમેન્ટના RCC રોડમાં તિરાડો પડી ગઈ હતી. જેના કારણે પાલિકાએ નોટિસ ફટકારી હતી. સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી

from surat https://ift.tt/36AQQUy
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments