સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મળશે દિવાળી ભેટ, મોદી 8 નવેમ્બરે હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીનો કરાવશે પ્રારંભ https://ift.tt/eA8V8J સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. આ સાથે જ સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ મળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ૧૦-૧૨ November 01, 2020 at 02:42AM surat
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરાવશે. આ સાથે જ સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ સહિત દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ મળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ૧૦-૧૨
from surat https://ift.tt/3jMUGwL
https://ift.tt/eA8V8J {
0 Comments