સુરતઃ કોરોના મહામારીના કારણે છઠ્ઠ પૂજા નહી યોજવાનો કરાયો નિર્ણય https://ift.tt/eA8V8J

સુરતમાં કોરોનાને લઈ જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા નહીં થાય. સ્થાનિક સમિતિ દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વસતા 8 લાખ પરપ્રાંતિય છઠ્ઠ પૂજા ઘરે કરશે. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી

November 17, 2020 at 03:21AM surat

<p>સુરતમાં કોરોનાને લઈ જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા નહીં થાય. સ્થાનિક સમિતિ દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વસતા 8 લાખ પરપ્રાંતિય છઠ્ઠ પૂજા ઘરે કરશે. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી</p>

from surat https://ift.tt/32RwALD
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments