સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી https://ift.tt/eA8V8J સુરત: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં સામન્ય લોકોથી લઈ અનેક નેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે હવે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેઓએ ખુદ ટ્વિટ કરીને આપી હતી.   પ્રભુ વસાવાએ ટ્વીટ કરી November 06, 2020 at 04:02AM surat

<b>સુરત</b>: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં સામન્ય લોકોથી લઈ અનેક નેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે હવે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેઓએ ખુદ ટ્વિટ કરીને આપી હતી.   પ્રભુ વસાવાએ ટ્વીટ કરી

from surat https://ift.tt/2Gym6ZM
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments