સુરતઃ ભાજપના ટોચના નેતાએ આપઘાતના પ્રયાસ કરતાં ખળભળાટ, મોદી સામે શું કરી હતી રજૂઆત ? https://ift.tt/eA8V8J સુરતઃ ભાજપના નેતા અને છેલ્લા કેટલાક સમયથી વિવાદો સર્જી રહેલા પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચ્યો છે. ભૂતપૂર્વ ઇનકમટેક્ષ અધિકારી શર્મા સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમા શર્માની ધરપકડ થાય તે પહેલાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા November 15, 2020 at 11:53PM surat

<strong>સુરતઃ</strong> ભાજપના નેતા અને છેલ્લા કેટલાક સમયથી વિવાદો સર્જી રહેલા પીવીએસ શર્માએ આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચ્યો છે. ભૂતપૂર્વ ઇનકમટેક્ષ અધિકારી શર્મા સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમા શર્માની ધરપકડ થાય તે પહેલાં તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ શર્મા સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ થયા

from surat https://ift.tt/3nwpcNV
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments