ગુજરાતના આરોગ્ય મંત્રીના નામે મેસેજ વાયરલઃ તમામ સોસાયટીને લોકડાઉન કરો, છપ્પનની છાતીવાળો આપણા વડાપ્રધાન...... https://ift.tt/eA8V8J સુરતઃ દિવાળીના તહેવારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં ફરીથી લોકડાઉન થવાનું છે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. રાજ્યના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે પણ એક મેસેજ વાઈરલ થયો છે, જેમાં તેમણે સોસાયટીઓને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હોવાનો દાવો કરાયો છે. November 17, 2020 at 07:50PM surat

<strong>સુરતઃ</strong> દિવાળીના તહેવારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં ફરીથી લોકડાઉન થવાનું છે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. રાજ્યના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે પણ એક મેસેજ વાઈરલ થયો છે, જેમાં તેમણે સોસાયટીઓને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હોવાનો દાવો કરાયો છે.

from surat https://ift.tt/2UAiGsK
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments