મોદીની સલાહ ઘોળીને પી ગયા, ગુજરાતના કયા શહેરમાં ભાજપ પ્રમુખે કરી હજારોની રેલી ? રેલી પછી સભા પણ કરી https://ift.tt/eA8V8J સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધ્યું છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ વડાપ્રધાન મોદીની સલાહને ઘોળીને પી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર (દો ગજ કી દૂરી) સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરાતી હોવા છતા ભાજપના નેતાઓ જ તેનું પાલન કરતા નથી. બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની November 19, 2020 at 09:53PM surat
<strong>સુરતઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધ્યું છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ વડાપ્રધાન મોદીની સલાહને ઘોળીને પી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર (દો ગજ કી દૂરી) સોશિયલ ડિસ્ટન્સ માટે અપીલ કરાતી હોવા છતા ભાજપના નેતાઓ જ તેનું પાલન કરતા નથી. બારડોલીમાં ગુરુવારે હજારો લોકોની
from surat https://ift.tt/2HmACnY
https://ift.tt/eA8V8J {
0 Comments