સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના કયા નેતાનું થયું નિધન? મુખ્યમંત્રીએ શું કહ્યું? https://ift.tt/eA8V8J સુરતઃ બારોડલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રજનીકાંત રજવાડીનું નિધન થયું છે. તેમના નિધનથી સરદારનગરી બારડોલીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રજનીકાંત રજવાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના ગ્રામગૃહ નિર્માણ અને પંચાયત મંત્રીના મંત્રી હતા. ટૂંકી માંદગી પછી November 21, 2020 at 12:30AM surat

<strong>સુરતઃ</strong> બારોડલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રજનીકાંત રજવાડીનું નિધન થયું છે. તેમના નિધનથી સરદારનગરી બારડોલીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રજનીકાંત રજવાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના ગ્રામગૃહ નિર્માણ અને પંચાયત મંત્રીના મંત્રી હતા. ટૂંકી માંદગી પછી

from surat https://ift.tt/3pLNoxv
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments