અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે અહીં કરાશે દફનવિધિ, જાણો વિગત https://ift.tt/eA8V8J અંકલેશ્વરઃ અહમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમથી એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં November 25, 2020 at 09:07PM surat

<strong>અંકલેશ્વરઃ</strong> અહમદ પટેલનો પાર્થિવદેહ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમથી એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં

from surat https://ift.tt/368mkkl
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments