કોરોના પ્રોટોકોલ પ્રમાણે વતન પિરામણ ખાતે કરાઇ અહેમદ પટેલની અંતિમવિધિ, રાહુલે પરિવારને આપી સાંત્વના https://ift.tt/eA8V8J અંકલેશ્વરઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી છે. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી છે. અહેમદ પટેલની દફનવિધિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ પરિવાર November 25, 2020 at 10:44PM surat

<strong>અંકલેશ્વરઃ</strong> કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી છે. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી છે. અહેમદ પટેલની દફનવિધિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ પરિવાર

from surat https://ift.tt/3nYXWaQ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments