કોરોનાના કેસ વધતા સુરતમાં ક્યા બે દિવસ મોલ બંધ રહેશે, જુઓ વીડિયો  https://ift.tt/eA8V8J

સુરતમાં કોરોનાના કેસ વધતા મનપા એક્શનમાં આવી હતી. મનપાએ બે દિવસ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં શનિ અને રવિવારે મોલ બંધ રહેશે. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે.

November 27, 2020 at 11:37PM surat

<p>સુરતમાં કોરોનાના કેસ વધતા મનપા એક્શનમાં આવી હતી. મનપાએ બે દિવસ મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુરતમાં શનિ અને રવિવારે મોલ બંધ રહેશે. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે.</p>

from surat https://ift.tt/3o4U2gQ
https://ift.tt/eA8V8J {

Post a Comment

0 Comments